|
અત્રેનો નર્મદા જિલ્લો નવરચિત જિલ્લો હોઇ અને પૂરતું મહેકમ ન
હોઇ તેમ જ કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો ન હોઇ કોઈ ટ્રાફિક શાખા ખોલેલ નથી.
પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. તદુપરાંત જે તે પો.સ્ટે ના રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઈલો પેટ્રોલિંગ કરે છે. તથા નાઈટ રાઉન્ડ કરી માર્ગ સલામતીની કાર્યવાહી કરે છે.
|
|
|