|
લાંચ-રૂશ્વત
|
|
ભષ્ટાચાર અને લાંચરૂશ્વત એ રાષ્ટ્રના વિકાસને અવરોધતી અને અર્થતંત્રને ખોખલું કરતી બદી છે. આ બદીને કારણે રાષ્ટ્ર વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાં વિપુલમાત્રામાં વેડફાઈ જાય છે, જરૂરીયાત મંદને મળવાપાત્ર....
|
 |
|
આર. એસ.પી. (રોડ સેફટી પ્રોજેકટ)
|
|
અત્રેનો નર્મદા જીલ્લો નવરચિત જીલ્લો હોય અને પુરતું મહેકમ ન હોય તેમજ કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો ન હોય કોઈ ટ્રાફીક શાખા ખોલેલ નથી. તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તેના વિરુઘ્ધ કાયદેસર કાર્યવાહી....
|
 |
|
લોકદરબાર
|
|
જિલ્લા પોલીસ વડા દ્વારા તાબાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વાર અચુક પણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ વ્યાજબી પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરવાનાં હેતુસર એક લોક દરબાર નાગરીકોને અનુકુળ જગ્યાએ....
|
 |
|
તકેદારી સમિતિ
|
|
સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....
|
 |
|
સલાહકાર
|
|
પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....
|
 |
|
મહીલા સમિતિ
|
|
આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....
|
 |
|
મોહલ્લા સમિતિ
|
|
(૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....
|
 |
|
એકતા સમિતિ
|
|
જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....
|
 |
|
પોલીસ મિત્ર
|
|
''પ્રજા પોલીસ મિત્ર'' સમિતિ (બંધારણીય રૂપરેખા) સભ્યની લાયકાત :- નીચે મુજબની લાયકાત ધરાવતી વ્યકિત જ ઉપરોકત '' પ્રજા પોલીસ મિત્ર '' સમિતિનો સભ્ય બની શકશે. ભારતનો નાગરીક હોવો જોઈએ. પુખ્તવયની ઉંમર....
|
 |
|
|
 |